BBC News, ગુજરાતી - સમાચાર
નવાજૂની
NEET 2024 ગોધરા ગેરરીતિના કેસમાં તમામ આરોપીઓ જામીન પર મુક્ત, અત્યાર સુધીમાં શું-શું થયું?
વર્ષ 2024માં સુપ્રીમ કોર્ટમાં તે સમયની નીટની પરીક્ષા રદ કરીને તેને ફરીથી લેવા માટેની અરજી કરવામાં આવી હતી. એ પછી કોર્ટે નીટની પરીક્ષા ફરીથી લેવાનો ઇન્કાર કરી દીધો હતો. એ વર્ષે ગુજરાતના ગોધરામાં પણ આ પરીક્ષામાં ગેરરીતિઓ સામે આવી હતી, અને ગોધરા તાલુકા પોલીસસ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. આ કેસમાં અત્યાર સુધી શું-શું થયું?
ટ્રમ્પનો ચીન પ્રવાસ સમાપ્ત, કોઈ મોટી ટ્રેડ ડીલનું ઍલાન નહીં – ન્યૂઝ અપડેટ
ઑઇલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ત્રણ રૂપિયા પ્રતિ લિટરના વધારાની જાહેરાત કરી છે.
'વિવાદિત ભોજશાળા પ્રાંગણ માતા સરસ્વતીનું મંદિર'; ધારની ભોજશાળા મામલે મધ્ય પ્રદેશ હાઇકોર્ટનો ચુકાદો
ધારની ભોજશાળાના લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં મધ્ય પ્રદેશ હાઇકોર્ટે 15 મેના રોજ ચુકાદો આપ્યો હતો. મધ્ય પ્રદેશ હાઇકોર્ટની ડબલ બેન્ચે હિંદુ સમુદાયના પક્ષમાં ચુકાદો આપતાં ભોજશાળાના પ્રાંગણને 'મા સરસ્વતી કે મા વાગ્દેવીનું મંદિર' ગણાવ્યું છે.
ભારતમાં આ વર્ષે વહેલું શરૂ થશે ચોમાસું, હવામાન વિભાગે જાહેર કરી તારીખ, ગુજરાતમાં ક્યારે પહોંચી શકે?
હવામાન વિભાગે ભારતમાં ચોમાસું બેસવાની તારીખની જાહેરાત કરી દીધી છે. આ વર્ષે પણ ચોમાસું તેના સમય કરતાં વહેલું શરૂ થાય તેવી શક્યતા છે. ગુજરાતમાં ક્યારે શરૂ થશે ચોમાસું?
વીડિયો, 'પેટ્રોલ ₹500નું થાય તો પણ ટૅન્શન નથી', સુરતના લોકો પેટ્રોલમાં ભાવવધારા પર શું બોલ્યા?, અવધિ 4,06
પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 3 રૂપિયા પ્રતિ લિટરના વધારાની જાહેરાત પર સુરતના લોકો શું કહી રહ્યા છે?
અમેરિકા : અદાણી તેની સામેના 'છેતરપિંડી'ના કેસમાં સમાધાન કરવા માટે લગભગ 1 અબજ 72 લાખ રૂપિયા આપવા સંમત, શું છે સમગ્ર મામલો?
ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને સાગર અદાણી તેમના પર અમેરિકાના સિક્યૉરિટીઝ અને ઍક્સચેન્જ કમિશન દ્વારા દાખલ કરવામાં આવેલા છેતરપિંડીના કેસમાં 18 મિલિયન ડૉલરની પૅનલ્ટી ચૂકવવા તૈયાર થઈ ગયા છે.
19 વર્ષના નસીરુદ્દીન શાહે જ્યારે પોતાનાં કરતાં 15 વર્ષ મોટાં પરવીન સાથે લગ્ન કર્યાં
ભારતીય ફિલ્મ દુનિયામાં નસીરુદ્દીન શાહની ઓળખ એક ઘડાયેલા અભિનેતાની છે. અભિનય સિવાય સમાજ, રાજકારણ અને સિનેમા પરનાં નિવેદનોના કારણે તેઓ સમાચારોમાં છવાયેલા રહે છે.
ગુજરાત : સલાયાના વહાણ પર હોર્મુઝની સામુદ્રધુનીમાં હુમલો થયો તેણે સોમાલિયાથી ઘેટાં-બકરાં કેમ ભર્યાં?
આ વહાણ આફ્રિકા ખંડના સોમાલિયા દેશથી ઘેટાં-બકરાં ભરીને સંયુક્ત આરબ અમીરાતના શારજહા બંદરે જઈ રહ્યું હતું ત્યારે બુધવારે વહેલી સવારે ઓમાનના કાંઠા નજીક હોર્મુઝની સામુદ્રધુનીમાં તેના પર કોઈ અસ્ત્રથી હુમલો કરવામાં આવ્યો હતો અને તે ડૂબી ગયું હતું.
ઈરાન યુદ્ધ : દૂધ, ગૅસથી લઈને વિદેશ પ્રવાસ પણ મોંઘો, કઈ-કઈ વસ્તુઓના ભાવ વધ્યા?
અમેરિકન ડૉલર સામે રૂપિયાની વેલ્યૂ સતત ઘટતી જાય છે તેની કિંમત ગ્રાહકોએ ચુકવવી પડે છે. અત્યારે લગભગ દરેક આવશ્યક ચીજ મોંઘી થઈ છે એવું ફુગાવાના આંકડા પણ દર્શાવે છે.
શૉર્ટ વીડિયો
ભારત/વિદેશ
ઓમાન પાસે હુમલો થતાં ભારતીય જહાજ ડૂબ્યું, ભારત સરકારે શું કહ્યું?
ભારતના વિદેશ મંત્રાલયે ગુરુવારે ઓમાનના દરિયાકાંઠા પાસે ભારતીય ધ્વજવાળા એક જહાજ પર થયેલા હુમલાની નિંદા કરતાં તેને 'અસ્વીકાર્ય' ગણાવ્યો હતો.
નીટની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ, એ પહેલાં મેડિકલના અભ્યાસ માટે પ્રવેશપ્રક્રિયા શું હતી?
નૅશનલ ટેસ્ટિંગ એજન્સીએ જણાવ્યું છે કે, ત્રીજી મેના રોજ હાથ ધરવામાં આવેલી નીટની પરીક્ષા કેન્દ્ર સરકારની મંજૂરીને પગલે રદ કરી દેવામાં આવી છે. કહેવાઈ રહ્યું છે કે પેપર લીક થઈ જતાં પરીક્ષા રદ કરી દેવાઈ છે. આ સંદર્ભમાં નીટની પરીક્ષા હાથ ધરતી એનટીએ હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે.
એલપીજી ગ્રાહકોને 'તમારી વાર્ષિક આવક 10 લાખને પાર કરી ગઈ'ના મૅસેજ કેમ મળી રહ્યા છે?
રાંધણ ગૅસના ઘણા ગ્રાહકોના ફોન પર એ મુજબના સંદેશા આવી રહ્યા છે - "તમારી કુલ વાર્ષિક આવક દસ લાખ રૂપિયા કરતાં વધારે છે." આ પ્રકારના મૅસેજ મળતાં એવી આશંકા સેવાઈ રહી છે કે અમુક ચોક્કસ વાર્ષિક આવકના આધારે ગૅસ પરની સબસિડી હઠાવી દેવાશે.
કોઈને જમીન તો કોઈને રોકડા પૈસા, આ વિદ્યાર્થીઓ પર જાતભાતની ભેટોનો વરસાદ કેમ થઈ રહ્યો છે?
વિજયનગરમ જિલ્લાના મેરાકામુદીદમ મંડળમાં ગોપન્નાવલાસા જિલ્લા પરિષદ હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે કાર્યરત સત્ય રાવ છ વિદ્યાર્થીઓને વિમાન દ્વારા પ્રવાસ પર લઈ ગયા.
ઈરાનના રસ્તે ભારતની અંગ્રેજ હકૂમતને ઉખાડી ફેંકવાની ગદર પાર્ટીની એ યોજના જે હકીકત બનતાં રહી ગઈ
પુસ્તક 'હિસ્ટરી ઑફ ધ ગદર પાર્ટી' અનુસાર, ગદર પાર્ટીએ ડૉક્ટર ખાનખોજે, બિશનદાસ કોચ્છડ નૂરમહલ, કિદારનાથ હરિયાણા (હોશિયારપુર જિલ્લો), ભાઈ બસંતસિંગ ચોંદા (પટિયાલા), ભાઈ હરનામસિંહ, ઋષિકેશ લઢ્ઢા (મહારાષ્ટ્ર) અને અમીન ચૌધરી (બંગાળ)ને મેસોપોટેમિયા (ઇરાક) અને ઈરાનમાં કામ કરવા માટે મોકલ્યા હતા.
ઉત્તર પ્રદેશમાં આંધી-તોફાન અને વરસાદથી104 લોકોનાં મોત, ખરેખર હવામાનમાં શું થયું હતું?
ઉત્તર પ્રદેશમાં અચાનક હવામાનમાં પલટો આવતા ભારે નુકસાન થયું છે. વીજળી પડવાની અને આંધીની ઘટનાઓથી લગભગ 60 લોકો માર્યા ગયા છે.
સૂર્યમંડળના 'નવમા ગ્રહ'ના રહસ્યનો ઉકેલ શું હવે હાથવેંતમાં છે, તેના વિશે હજુ સુધી શું જાણવા મળ્યું?
કેટલાક ખગોળશાસ્ત્રીઓ માને છે કે સૂર્યમંડળના ગ્રહ તરીકેનો દરજ્જો ગુમાવી ચૂકેલા પ્લૂટો કરતા ઘણો મોટો નવમો ગ્રહ હોઈ શકે છે, આખરે તેની શોધ થવાની શક્યતા છે.
'અઢળક હીરાના પ્રકાશથી આંખ સામે અંધારું છવાઈ જતું', સોમનાથનો વૈભવ લૂંટવા જ્યારે ગઝની 30 હજાર સૈનિકો લઈને નીકળ્યો
ગુજરાતના પુનર્નિર્મિત સોમનાથ મંદિરના ઉદ્ઘાટનનાં 75 વર્ષ પૂરાં થયા બાદ વડા પ્રધાન મોદીએ મંદિરમાં મહાપૂજા અને કુંભાભિષેક કર્યો. મોદીએ પોતાના સંબોધનમાં સોમનાથને ભારતની 'અતૂટ આસ્થા' અને 'સભ્યતાગત નિરંતરતા'નું પ્રતીક ગણાવ્યું.
ઈરાન યુદ્ધ : શું પાકિસ્તાને ઈરાની યુદ્ધવિમાનોને અમેરિકાથી બચાવવા માટે પોતાના ઍરબેઝ પર પાર્ક કરવાની આપી હતી પરવાનગી?
અમેરિકાની સીબીએસ ન્યૂઝે અમેરિકી અધિકારીઓના હવાલાથી જણાવ્યું કર્યું હતું કે, એક તરફ પાકિસ્તાન, અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થતા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે બીજી તરફ તે પોતાના ઍરબેઝ પર ઈરાની સૈન્ય વિમાનોને પાર્ક કરવાની મંજૂરી આપી રહ્યું છે. પાકિસ્તાને શું કહ્યું?
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ



























































